તા.૦૨/૧૦/૨૦૨૪ નાં રોજ શાળા દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીની જન્મ જયંતીનીઉજવણી કરવામાં આવી. સવારે ૮:૦૦ કલાકે વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો રેલીસ્વરૂપે શાળાનાં પટાંગણના નીકળીઆઠવાગેટ થઈને કિલ્લા સેવા- સદન થઈ પરત શાળાના પટાગણમાં પરત આવ્યા હતાં .
દાંડી કિનારે બાપુ દ્વારા જે મીઠું ઉપાડીને મીઠાના કાયદાનો ભંગ કરવામાં આવ્યો હતો.
તે પ્રકારનું દર્શય ઊભું કરીને મીઠું ઉપાડી મીઠાના સત્યાગ્રહનો આત્માસ કરવાયો હતો.
બાપુના અહિસંક આંદોલનની પ્રતીતિ કરાવતી પ્રવૃતિઓ કરીને ગાંધીજ્યંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.